બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોત થયા છે. બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને UGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી
સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસની ભૂંડી હારના પગલે ચાવડા-ધાનાણીએ ધર્યા રાજીનામાં
રાજકોટમાં 25.5 કરોડના ખર્ચે બનેલા આમ્રપાલિ અન્ડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયા
રાજકોટમાં કોરોના નો નવો સ્ટ્રેઇન દેખાતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું